👁🗨સામાજિક
વિજ્ઞાન👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 4 માનવજીવનની શરૂઆત
🔮ભારતીય ઉપખંડમાં આશરે
કેટલાં વર્ષોથી માનવવસ્તીના અવશેષો જોવા મળે છે ?
✔20 લાખ
✔20 લાખ
🔮શાની શોધમાં આદિમાનવ એક
જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો ?
✔ ખોરાકની
✔ ખોરાકની
🔮આદિમાનવના પ્રારંભિક
જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે ?
✔ ઓજારો પરથી
✔ ઓજારો પરથી
🔮માનવજીવનની સૌથી
ક્રાંતિકારી શોધ કઈ છે ?
✔ચક્રની
✔ચક્રની
🔮મધ્યપ્રદેશ અને
દક્ષિણ-ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોનાં ચિત્રો જોવા મળે છે ?
✔જંગલી પશુઓનાં
✔જંગલી પશુઓનાં
🔮નદીકિનારાના પ્રદેશો ક્યા
પાષાણ યુગના લોકોનાં આશ્રયસ્થાનો હતાં ?
✔લઘુ
✔લઘુ
🔮આદિમાનવ શામાંથી ઓજારો
બનાવતો હશે ?
✔ત્રણેયમાંથી
✔ત્રણેયમાંથી
🔮ભીમબેટ્ટકા હાલના કયા
રાજ્યમાં આવેલું છે ?
✔ મધ્યપ્રદેશ
✔ મધ્યપ્રદેશ
🔮આદિપાષાણ યુગ કયા તબક્કા
તરીકે ઓળખાય છે ?
✔અન્નસંગ્રાહક
✔અન્નસંગ્રાહક
🔮નૂતન પાષાણ યુગ કયા તબક્કા
તરીકે ઓળખાય છે ?
✔અન્નઉત્પાદક
✔અન્નઉત્પાદક
🔮આદિમાનવ આગનો શો ઉપયોગ
કરતો ?
✔ ત્રણેય માટે
✔ ત્રણેય માટે
🔮આદિમાનવના જીવનને મુખ્ય
કેટલાં વિભાગોમાં વિભાજીત કરેલ છે ?
✔ 3
✔ 3
🔮આદિમાનવનું જીવન અંગેનું
જ્ઞાન વધતું ગયું તેમ તેનું શું થતું ગયું ?
✔ સામાજિકીકરણ
✔ સામાજિકીકરણ
🔮નર્મદા ખીણપ્રદેશમાં આવેલી
કઈ ગુફાઓમાં આદિમાનવોનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે ?
✔ ભીમબેટ્ટકાની
✔ ભીમબેટ્ટકાની
🔮ઈ.સ. પૂર્વે ચોથી સદીના
મધ્યની આસપાસના લોકો કાચી ઈંટોના મકાનમાં રહેતા,ઘેટાં-બકરાં
પાળતા. આ માનવસંસ્કૃતિ ક્યા નામે ઓળખાય છે ?
✔ હડપ્પીય સંસ્કૃતિ
✔ હડપ્પીય સંસ્કૃતિ
🔮નદીકિનારાના પ્રદેશો કયા
પાષાણ યુગના લોકોનાં આશ્રયસ્થાનો હતાં ?
✔ લઘુ
✔ લઘુ
🔮સાબરમતી પ્રદેશના કયા
સ્થળેથી લઘુ પાષાણયુગનાં પ્રાણીઓના અવશેષો મળ્યા હતા ?
✔ લાંઘણજ
✔ લાંઘણજ
🔮મહી નદીના પ્રદેશના કયા
સ્થળેથી લઘુ પાષાણયુગનાં પ્રાણીઓના અવશેષો મળ્યા હતા ?
✔અમરાપુરમાંથી
✔અમરાપુરમાંથી
🔮આદિમાનવની ચતુરાઈમાં વધારો
થતાં તેનામાં શાનો વિકાસ થયો ?
✔ કૌશલ્યોનો
✔ કૌશલ્યોનો
🔮આશરે કેટલાં વર્ષ પહેલાં
દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું ?
✔12000 વર્ષ પહેલાં
✔12000 વર્ષ પહેલાં
👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭
No comments:
Post a Comment