# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 22 September 2017

પ્રકરણ - 4 માનવજીવનની શરૂઆત

👁🗨સામાજિક વિજ્ઞાન👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 4 માનવજીવનની શરૂઆત
🔮ભારતીય ઉપખંડમાં આશરે કેટલાં વર્ષોથી માનવવસ્તીના અવશેષો જોવા મળે છે ?
20 લાખ
🔮શાની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો ?
ખોરાકની
🔮આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે ?
ઓજારો પરથી
🔮માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે ?
ચક્રની
🔮મધ્યપ્રદેશ અને દક્ષિણ-ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોનાં ચિત્રો જોવા મળે છે ?
જંગલી પશુઓનાં
🔮નદીકિનારાના પ્રદેશો ક્યા પાષાણ યુગના લોકોનાં આશ્રયસ્થાનો હતાં ?
લઘુ
🔮આદિમાનવ શામાંથી ઓજારો બનાવતો હશે ?
ત્રણેયમાંથી
🔮ભીમબેટ્ટકા હાલના કયા રાજ્યમાં આવેલું છે ?
મધ્યપ્રદેશ
🔮આદિપાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે ?
અન્નસંગ્રાહક
🔮નૂતન પાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે ?
અન્નઉત્પાદક
🔮આદિમાનવ આગનો શો ઉપયોગ કરતો ?
ત્રણેય માટે
🔮આદિમાનવના જીવનને મુખ્ય કેટલાં વિભાગોમાં વિભાજીત કરેલ છે ?
3
🔮આદિમાનવનું જીવન અંગેનું જ્ઞાન વધતું ગયું તેમ તેનું શું થતું ગયું ?
સામાજિકીકરણ
🔮નર્મદા ખીણપ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવોનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે ?
ભીમબેટ્ટકાની
🔮ઈ.સ. પૂર્વે ચોથી સદીના મધ્યની આસપાસના લોકો કાચી ઈંટોના મકાનમાં રહેતા,ઘેટાં-બકરાં પાળતા. આ માનવસંસ્કૃતિ ક્યા નામે ઓળખાય છે ?
હડપ્પીય સંસ્કૃતિ
🔮નદીકિનારાના પ્રદેશો કયા પાષાણ યુગના લોકોનાં આશ્રયસ્થાનો હતાં ?
લઘુ
🔮સાબરમતી પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણયુગનાં પ્રાણીઓના અવશેષો મળ્યા હતા ?
લાંઘણજ
🔮મહી નદીના પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણયુગનાં પ્રાણીઓના અવશેષો મળ્યા હતા ?
અમરાપુરમાંથી
🔮આદિમાનવની ચતુરાઈમાં વધારો થતાં તેનામાં શાનો વિકાસ થયો ?
કૌશલ્યોનો
🔮આશરે કેટલાં વર્ષ પહેલાં દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું ?
12000 વર્ષ પહેલાં
👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭


No comments:

Post a Comment