*આજે જન્મદિન*
*ઉછરંગરાય ઢેબર*
➖ *ગુજરાતના સ્વાતંત્રસેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર ઉછરંગરાય ઢેબર* નો જન્મ તા. ૨૧/૯/૧૯૦૫ના રોજ *જામનગર પાસે આવેલા ગંગાજળા* ગામમાં થયો હતો.
➖ માતાનું નામ ઉજમબા હતું.
➖તેમણે રાજકોટમાં જ માધ્યમિક શિક્ષણ લીધું.
➖મુંબઈમાં જ સોલીસિટર ને ત્યાં નોકરીની શરૂઆત કરી.
➖તેમાંથી એમને વકીલાત માં રસ પડ્યો.
➖ઈ.સ. ૧૯૨૮માં ‘ બોમ્બે હાઈકોર્ટ પ્લીડર’ ની પરીક્ષા પાસ કરી વકીલાત શરુ કરી.
➖ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચના પ્રસંગે તેમના અંતરને વલોવ્યું.
➖ ઈ.સ. ૧૯૩૬ના તેમણે વકીલાતને તિલાંજલી આપીને સેવાકાર્યમાં ઝૂકાવ્યું.
➖ગાંધીજી રાજકોટ આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ તેમના આશીર્વાદ લીધા.
➖ ત્યારપછી વલ્લભભાઈના દિશાસૂચાનથી સૌરાષ્ટ્રને સેવાનું કેન્દ્ર બનાવ્યું.
➖થોડા જ સમયમાં તેઓ સૌરાષ્ટ્રના કાર્યકરોમાં અગ્રણી થઇ ગયા.
➖અતિવૃષ્ટિ અને દુષ્કાળ સમયે રાહતકાર્યોમાં મહત્વનો ભાગ ભજવ્યો.
➖ભારતની આઝાદી બાદ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના વિલીનીકરણનો પ્રશ્ન સુલઝાવવામાં સરદારને તેમણે સારી એવી સહાય કરી.
➖જુનાગ્ધનો પ્રશ્ન ઉકેલવા માટે આરઝી હકુમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો.
➖ રાજકોટ રાજ્યમાં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપવામાં તથા જવાબદાર રાજ્યતંત્ર મેળવવા તેમણે સાથીઓની સહાયની લડત આદરી જે છેવટે વિખ્યાત રાજકોટ સત્યાગ્રહમાં પરિણમી.
➖ઢેબરભાઈએ લડત દરમિયાન અવારનવાર જેલવાસ ભોગવવો પડ્યો.
➖આ લડતની પૂર્ણાહુતિ બાદ ઢેબરભાઈ રાષ્ટ્રીય નેતા તરીકે જાણીતા થયા.
➖ ઢેબરભાઈ ઈ.સ. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો.
➖ ઈ.સ. ૧૯૪૨ની લડતમાં પણ તેમણે કારાવાસ ભોગવ્યો હતો.
➖ ઈ.સ. ૧૯૪૭માંસ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી કાઠીયાવાડના દેશી રાજ્યોનું એક એકમ રચવામાં આવ્યું.
➖જેનું *‘સૌરાષ્ટ્ર’* એવું નામ નામકરણ કરવામાં આવ્યું.
➖ *સૌરાષ્ટ્રના અલગ રાજ્યના પ્રથમ પ્રમુખ* તરીકે ધેબર્ભૈની વરણી કરવામાં આવી.
➖ઈ.સ. ૧૯૪૮ના જાન્યુઆરીમાં સૌરાષ્ટ્રમાં વચગાળાની સરકાર તેમાં સૌરાષ્ટ્ર પ્રધાનમંડળ રચાયું તેના *પ્રથમ પંત પ્રધાન ઢેબરભાઈ* થયા હતા.
➖ ઈ.સ. ૧૯૫૫માં તેઓ અખિલ હિંદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને જીવનના અંત સુધી રાષ્ટ્રની સેવા કરી.
➖ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઢેબરભાઈને કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરી હતી.
➖ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધીમાં કોંગ્રેસ સંગઠનને મજબુત કરવાની કામગીરી તેમણે કરી હતી.
➖ઈ.સ. ૧૯૬૧ થી ૧૯૬૩ સુધી આદિવાસી પંચના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.
➖ ગાંધી વિચારસરણી અને ખાડી ગ્રામોદ્યોગના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર ઢેબરભાઈનું અવસાન ૧૧ માર્ચ ૧૯૭૭ના રોજ થયું હતું.
*
*જ્ઞાન કિ દુનિયા*
*ઉછરંગરાય ઢેબર*
➖ *ગુજરાતના સ્વાતંત્રસેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર ઉછરંગરાય ઢેબર* નો જન્મ તા. ૨૧/૯/૧૯૦૫ના રોજ *જામનગર પાસે આવેલા ગંગાજળા* ગામમાં થયો હતો.
➖ માતાનું નામ ઉજમબા હતું.
➖તેમણે રાજકોટમાં જ માધ્યમિક શિક્ષણ લીધું.
➖મુંબઈમાં જ સોલીસિટર ને ત્યાં નોકરીની શરૂઆત કરી.
➖તેમાંથી એમને વકીલાત માં રસ પડ્યો.
➖ઈ.સ. ૧૯૨૮માં ‘ બોમ્બે હાઈકોર્ટ પ્લીડર’ ની પરીક્ષા પાસ કરી વકીલાત શરુ કરી.
➖ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચના પ્રસંગે તેમના અંતરને વલોવ્યું.
➖ ઈ.સ. ૧૯૩૬ના તેમણે વકીલાતને તિલાંજલી આપીને સેવાકાર્યમાં ઝૂકાવ્યું.
➖ગાંધીજી રાજકોટ આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ તેમના આશીર્વાદ લીધા.
➖ ત્યારપછી વલ્લભભાઈના દિશાસૂચાનથી સૌરાષ્ટ્રને સેવાનું કેન્દ્ર બનાવ્યું.
➖થોડા જ સમયમાં તેઓ સૌરાષ્ટ્રના કાર્યકરોમાં અગ્રણી થઇ ગયા.
➖અતિવૃષ્ટિ અને દુષ્કાળ સમયે રાહતકાર્યોમાં મહત્વનો ભાગ ભજવ્યો.
➖ભારતની આઝાદી બાદ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના વિલીનીકરણનો પ્રશ્ન સુલઝાવવામાં સરદારને તેમણે સારી એવી સહાય કરી.
➖જુનાગ્ધનો પ્રશ્ન ઉકેલવા માટે આરઝી હકુમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો.
➖ રાજકોટ રાજ્યમાં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપવામાં તથા જવાબદાર રાજ્યતંત્ર મેળવવા તેમણે સાથીઓની સહાયની લડત આદરી જે છેવટે વિખ્યાત રાજકોટ સત્યાગ્રહમાં પરિણમી.
➖ઢેબરભાઈએ લડત દરમિયાન અવારનવાર જેલવાસ ભોગવવો પડ્યો.
➖આ લડતની પૂર્ણાહુતિ બાદ ઢેબરભાઈ રાષ્ટ્રીય નેતા તરીકે જાણીતા થયા.
➖ ઢેબરભાઈ ઈ.સ. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો.
➖ ઈ.સ. ૧૯૪૨ની લડતમાં પણ તેમણે કારાવાસ ભોગવ્યો હતો.
➖ ઈ.સ. ૧૯૪૭માંસ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી કાઠીયાવાડના દેશી રાજ્યોનું એક એકમ રચવામાં આવ્યું.
➖જેનું *‘સૌરાષ્ટ્ર’* એવું નામ નામકરણ કરવામાં આવ્યું.
➖ *સૌરાષ્ટ્રના અલગ રાજ્યના પ્રથમ પ્રમુખ* તરીકે ધેબર્ભૈની વરણી કરવામાં આવી.
➖ઈ.સ. ૧૯૪૮ના જાન્યુઆરીમાં સૌરાષ્ટ્રમાં વચગાળાની સરકાર તેમાં સૌરાષ્ટ્ર પ્રધાનમંડળ રચાયું તેના *પ્રથમ પંત પ્રધાન ઢેબરભાઈ* થયા હતા.
➖ ઈ.સ. ૧૯૫૫માં તેઓ અખિલ હિંદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને જીવનના અંત સુધી રાષ્ટ્રની સેવા કરી.
➖ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઢેબરભાઈને કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરી હતી.
➖ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધીમાં કોંગ્રેસ સંગઠનને મજબુત કરવાની કામગીરી તેમણે કરી હતી.
➖ઈ.સ. ૧૯૬૧ થી ૧૯૬૩ સુધી આદિવાસી પંચના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.
➖ ગાંધી વિચારસરણી અને ખાડી ગ્રામોદ્યોગના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર ઢેબરભાઈનું અવસાન ૧૧ માર્ચ ૧૯૭૭ના રોજ થયું હતું.
*
*જ્ઞાન કિ દુનિયા*
No comments:
Post a Comment