# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ

કુલ પ્રશ્નો: 31  /   કુલ ગુણ: 31


1.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?

જવાબ: કૉલેરા

2.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?

જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

3.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?

જવાબ: CFC

4.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?

જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

5.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?

જવાબ: નાઇટ્રસ ઑક્સાઇડ

6.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?

જવાબ: CNG

7.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?

જવાબ: દમ

8.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?

જવાબ: પાણીનું

9.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?

જવાબ: કમળો

10.આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?

જવાબ: પ્લાસ્ટિક

11.'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો છે.' એવું કોણે કહ્યું હતું ?

જવાબ: ગાંધીજીએ

12.ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?

જવાબ: પાણીનું પ્રદૂષણ

13.રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?

જવાબ: જમીનનું પ્રદૂષણ

14.80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?

જવાબ: ધ્વનિનું પ્રદૂષણ

15.દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો કચરો શું કહેવાય ?

જવાબ: મેડિકલ વેસ્ટ

16.આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?

જવાબ: જસત

17.શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?

જવાબ: ઉદ્યોગો

18.શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?

જવાબ: કુદરતી સ્ત્રોતોના

19.પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?

જવાબ: શહેરોનું ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા

20.જળપ્રદૂષણની અસર શું થાય છે ?

જવાબ: ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે

21.જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?

જવાબ: ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું

22.હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?

જવાબ: આપેલા ત્રણેય

23.હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?

જવાબ: ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય

24.હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?

જવાબ: પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું

25.જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?

જવાબ: આપેલા ત્રણેય

26.જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?

જવાબ: આપેલા ત્રણેય

27.નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?

જવાબ: ક્ષય

28.જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?

જવાબ: આપેલા ત્રણેય

29.ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?

જવાબ: કારખાનામાં ચાલતા યંત્રોથી

30.ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?

જવાબ: બહેરાશ આવે

31.ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?

જવાબ: આપેલા ત્રણેય

*****


download link pdf file

download

 

 


No comments:

Post a Comment