# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 23 February 2018

⚫સામાજિક વિજ્ઞાન⚫ ⚫ધોરણ: 8⚫ ⚫સત્ર: 1⚫ 🎯પ્રકરણ - 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન🎯

Ss8🎯પ્રકરણ - 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન🎯

⚫સામાજિક વિજ્ઞાન⚫
⚫ધોરણ: 8⚫
⚫સત્ર: 1⚫
🎯પ્રકરણ - 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન🎯
📮કોલંબસ કયા દેશનો વતની હતો ?
✔ઇટલીનો
📮કોણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો ?
✔વાસ્કો-દ-ગામાએ
📮વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?
✔ પોર્ટુગલનો
📮વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતના કયા બંદરે સૌ પ્રથમ આવ્યું ?
✔કાલિકટ
📮વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતના બંદરે ક્યારે આવ્યું ?
✔ 22/05/1498
📮ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?
✔ કાલિકટમાં
📮પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું ?
✔ ઈ.સ.1506માં
📮કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી ?
✔ ઝામોરિને
📮પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીને કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્લીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો ?
✔ શાહજહાં
📮ડચ લોકો કયા દેશનાં વતની હતા ?
✔ હોલૅન્ડના
📮ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહિ ?
✔અંગ્રેજો સામે
📮અંગેજોનું વહાણ હિન્દુસ્તાનનાં કયા બંદરે પહોંચ્યું ?
✔સુરત
📮હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો ?
✔ હોકિન્સ
📮મીર જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યું ??
✔ ક્લાઇવ
📮અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી ?
✔ઔરંગઝેબ પાસેથી
📮પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ?
✔ઈ.સ.1757માં
📮પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ ?
✔સિરાજ-ઉદ્-દૌલાની
📮બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યો ?
✔મીરકાસીમને
📮ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે કયાં જઈ ચડ્યો ?
✔અમેરિકા
📮કાલિકટની કોઠીનો રક્ષક કોને બનાવવામાં આવ્યો ?
✔અલ્બુકર્કને
📮કયા મુઘલ બાદશાહના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો ?
✔શાહજહાં
📮ભારતમાં સૌ પ્રથમ કઈ વિદેશી પ્રજા આવી ?
✔પોર્ટુગીઝ
📮'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ?
✔ ઇ.સ.1600માં
📮અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?
✔ઇ.સ.1608માં
📮કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી ?
✔જહાંગીરે
📮કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ?
✔શાહજહાંએ
📮'ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ?
✔ ઇ.સ.1664માં
📮પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો ?
✔મીરજાફરને
📮બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો ?
✔મીરજાફરને
📮બક્સરનું યુદ્ધ ક્યારે થયું ?
✔ઇ.સ.1764માં
📮કોલંબસ શું માનતો હતો ?
✔પૂર્વમાં જવા પશ્ચિમ બાજુથી જઈ શકાય.
📮કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો ?
✔ઇ.સ.1492માં
📮ઇ.સ.1453માં તુર્કોએ ક્યું બંદર જીતી લીધું ?
✔ કોન્સ્ટેન્ટિનોપલ
📮અમેરિકાના મૂળવતનીઓ કયા નામે ઓળખાય છે ?
✔ રેડ ઈન્ડિયન
📮અમેરિકાના કિનારાના ટાપુઓ કયા નામથી ઓળખાય છે ?
✔વેસ્ટ ઈન્ડિઝ
📮વાસ્કો-દ-ગામાનું જહાજ આફ્રિકાના ક્યા સ્થળનું ચક્કર લગાવી માલિન્દી પહોંચ્યું ?
✔ કેપ-ઑફ-ગુડ હોપ
📮વાસ્કો-દ-ગામાને ક્યા હિન્દી ખલાસીએ ભારત આવવામાં મદદ કરી ?
✔ મહમદ-ઈબ્ન-મજીદે
📮યુરોપના દેશોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી ?
✔ ત્રણેય
📮કઈ સાલમાં અંગ્રેજોએ હુગલી નદીને કાંઠે પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ?
✔ઇ.સ.1651માં
📮ઈસ્ટ ઈન્ડિયા કંપની વધુને વધુ શાની હોડમાં લાગી ચૂકી હતી ?
✔ ધન કમાવવાની
📮બંગાળની આવક ઘટતા સૌપ્રથમ બંગાળના ક્યા નવાબે વિરોધ કર્યો ?
✔ મુર્શિદઅલીખાને
📮સિરાજ-ઉદ્-દૌલાએ કંપની ને હુકમ કર્યો કે . . .
✔ત્રણેય
📮ક્યું ક્લાઈવનું કાવતરું હતું ?
✔પ્લાસીનું યુદ્ધ
🎶સમીર પટેલ 🎶
👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨

No comments:

Post a Comment